$Ag_2S$ ની નિક્ષાલન (leaching) પ્રક્રિયામાં હવાનો પ્રવાહ પસાર કરવાનો હેતુ શું છે?

  • A
    બનેલા $Na_2S$ નું $Na_2S_2O_3$ માં ઓક્સિડેશન કરવા
  • B
    બનેલા $Na_2S$ નું $Na_2SO_4$ માં ઓક્સિડેશન કરવા
  • C
    બનેલા $Na_2S$ નું $Na_2O$ માં ઓક્સિડેશન કરવા
  • D
    ઉદ્દીપક તરીકે કાર્ય કરવા

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનામાં કાર્બનનું પ્રમાણ સૌથી ઓછું હોય છે?

સ્મેલ્ટિંગ (પ્રદ્રાવણ) ...... માં કરવામાં આવે છે.

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I:$ ધાતુના નિષ્કર્ષણ માટે રિડક્શનકર્તાની પસંદગી એલિન્ધામ આકૃતિનો ઉપયોગ કરીને કરી શકાય છે,જે $\Delta G$ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે.
વિધાન $II:$ એલિન્ધામ આકૃતિમાં ડાબેથી જમણે જતાં $\Delta S$ નું મૂલ્ય વધે છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

વાતભઠ્ઠીમાં નીચા તાપમાનના ગાળામાં થતી પ્રક્રિયા વર્ણવો.

બ્લાસ્ટ ફર્નેસમાં બળતણ તરીકે કયો પદાર્થ વપરાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo